Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા ગામના ગણેશનગરમાં વીજ થાંભલો નમી પડતા સ્થાનિક રહીશો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે

Share

છેલ્લા કેટલાક સમયથી વાલિયા ગામના ગણેશનગર પાસે વીજ થાંભલો નમી પડ્યો છે આ અંગે સ્થાનિકોએ વીજ કંપનીના મુખ્ય ઇજનેરને લેખિતમાં રજુઆત કરી છે આ થાંભલા પાસેથી માર્ગ પસાર થતો હોવાથી રાહદારીઓ અને ગણેશનગરના સ્થાનિકો તેમજ નજીકમાં આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે ત્યારે વીજ કંપની ત્વરિત આ વીજ પોલની સમારકામની કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

અસલી સોનાનાં બિસ્કિટ બતાવી નકલી સોનાના બિસ્કીટનું વેચાણ કરતી ગેંગના ૪ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

LPG સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો, કેન્દ્રિય કેબિનેટનો નિર્ણય

ProudOfGujarat

રાજપીપળા ખાતે 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીમાં ચાર મહિનાથી લિફ્ટ બંધ હોવાથી અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!