Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓ એન જી સી દ્વારા જરૂરીયાતમંદોને ચીજ્વ્સ્તુઓનું વિતરણ કરી આંબેડકર જયંતી મનાવાઇ .

Share

 

અંક્લેશ્વર ઓ એન જી સી દ્વારા આંબેડકર જ્યંતિ નિમિતે જરૂરિયાતમંદોને વિવિધ ચિજ્વ્સ્તુઓ વિતરણ કરાયુ.

Advertisement

ઓ એન જી સી ,એસ સી ,એસ તી સેલ દ્વારા બાબા સાહેબ આંબેડકની જન્મજ્યંતિ અનોખિ રિતે ઉજવવામાં આવી  અંક્લેશ્વરની આસપાસના  ગામોમાં જરૂરિયાતમંદ વિધથીઓ, મહિલઓ વિવિધ ચીજ્વ્સ્તુઓનું વિતરણ કરવામાં આવ્યુ. એસ સી, એસ તી સેલના નિતિન પરમાર તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વિધાથિઓ લેપતોપ,સ્કુલ બેગ,યુનિફ્રોમઁ ,નોટબુક,તથા મહિલાઓને સિવણ સંચાનું વિતરણ કરી સાચા અર્થમાં ગરીબોની મદદ કરી ડૉ ભીમરાવ આંબેડકરની જયંતિ મનાવી હતી.


Share

Related posts

વડોદરામાં રાંધણ ગેસના વધતા ભાવનો આમ આદમી પાર્ટી એ કર્યો અનોખો વિરોધ

ProudOfGujarat

સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા પોલીસ.

ProudOfGujarat

સુરત : કોરોનાનું સંક્રમણ પીક પર હોય ત્યારે મેડિકલ કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!