Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓ એન જી સી દ્વારા જરૂરીયાતમંદોને ચીજ્વ્સ્તુઓનું વિતરણ કરી આંબેડકર જયંતી મનાવાઇ .

Share

 

અંક્લેશ્વર ઓ એન જી સી દ્વારા આંબેડકર જ્યંતિ નિમિતે જરૂરિયાતમંદોને વિવિધ ચિજ્વ્સ્તુઓ વિતરણ કરાયુ.

Advertisement

ઓ એન જી સી ,એસ સી ,એસ તી સેલ દ્વારા બાબા સાહેબ આંબેડકની જન્મજ્યંતિ અનોખિ રિતે ઉજવવામાં આવી  અંક્લેશ્વરની આસપાસના  ગામોમાં જરૂરિયાતમંદ વિધથીઓ, મહિલઓ વિવિધ ચીજ્વ્સ્તુઓનું વિતરણ કરવામાં આવ્યુ. એસ સી, એસ તી સેલના નિતિન પરમાર તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વિધાથિઓ લેપતોપ,સ્કુલ બેગ,યુનિફ્રોમઁ ,નોટબુક,તથા મહિલાઓને સિવણ સંચાનું વિતરણ કરી સાચા અર્થમાં ગરીબોની મદદ કરી ડૉ ભીમરાવ આંબેડકરની જયંતિ મનાવી હતી.


Share

Related posts

વી.સી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ-10 અને ધોરણ-12 ની વિદ્યાર્થિનીઓનો “શુભેચ્છા સમારંભ” તેમજ “ઈનામ વિતરણ” કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં જે.બી મોદી પાર્ક પાસે આવેલ મહાવીર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પરિણીત મહિલાની હત્યાથી ચકચાર, પોલીસે મામલે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

રક્ષાબંધન : માત્ર બહેન ભાઈને નહીં, દેરાણી ભાભીને, દાદી પૌત્રને અને પત્ની પતિને બાંધે છે રાખડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!