Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં ભર બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા

Share

ભરૂચ જીલ્લામાં વાતવરણમાં અસમાનતા જોવા મળી રહી છે ત્યારે આજે ભર બપોરે ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં મહદ અંશે ઠંડક પ્રસરી હતી.ભર બપોરે એકાએક વરસાદી ઝાપટા વરસતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું જો કે કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ સેવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા નદી ઉપરનાં જુના અને નવા સરદાર બ્રિજની નીચે ગેરકાયદેસર રેતી ઉપર ખાણ ખનીજનો સપાટો…

ProudOfGujarat

અંકલેશ્વરમાં આંગડિયાના ૫ લાખ લૂંટાયા.

ProudOfGujarat

સુરત-પુણા વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાના પર કારીગરોએ કર્યો પથ્થરમારો -પોલીસે શરૂ કરી કાર્યવાહી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!