Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં ભર બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા

Share

ભરૂચ જીલ્લામાં વાતવરણમાં અસમાનતા જોવા મળી રહી છે ત્યારે આજે ભર બપોરે ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં મહદ અંશે ઠંડક પ્રસરી હતી.ભર બપોરે એકાએક વરસાદી ઝાપટા વરસતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું જો કે કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ સેવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ભરણ ગામ ખાતે એક ખેત મજૂરના બાળક પર દીપડાએ હુમલો કરતાં સારવાર દરમિયાન મોત થયું.

ProudOfGujarat

જામનગર શહેરમાં આજે રેડ એલર્ટ, વહેલી સવારથી ધોધમાર વરસાદ, 2 રેસ્ક્યુ ટીમ તૈનાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!