Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં ભર બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા

Share

ભરૂચ જીલ્લામાં વાતવરણમાં અસમાનતા જોવા મળી રહી છે ત્યારે આજે ભર બપોરે ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં મહદ અંશે ઠંડક પ્રસરી હતી.ભર બપોરે એકાએક વરસાદી ઝાપટા વરસતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું જો કે કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ સેવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નરેન્દ્ર મોદીની ગુજરાતને તત્કાલ રૂ.1000 કરોડની સહાય : મૃતકોના પરિવારને રૂ. 2 લાખની તેમજ ઈજાગ્રસ્તને રૂ. 50 હજારની મદદ.

ProudOfGujarat

સુરતનાં રૂંઢ-મગદલ્લારની દવાખાનાની જમીન પર ગામલોકો માટે સુવિધા ઊભી કરવાની માંગણી કરી રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા 10 મું ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!