Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શ્રી સુદર્શન  પોલીકુલ કંપનીમાં પાણીની ટાંકીમાં ન્હાવા ગયેલ કામદારનું ડૂબી જતા મોત નીપજ્યું

Share

બનાબ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરની શ્રી સુદર્શન પોલીકુલ કંપનીમાં કામ કરતો ૨૧ વર્ષીય દીપક સુરેશ માજી કંપનીમાં આવેલ પાણીની ટાંકીમાં ન્હાવા ગયો હતો દરમ્યાન તે ટાંકીના પાણીમાં ગરકાવ થઇ જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રના રાજયપાલ વિધાસાગર રાવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે મા શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરની અઘ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!