Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના ગુનાના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

Share

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સબજેલ ખાતે પ્રોહિબીશન ના ગુના માં સજા કાપતા અને વાગરા તાલુકા ના ભેરસમ  ગામ નો રહેવાસી રમેશ મનુભાઈ રાઠોડ ઉ.વ ૩૦ નાઓ બીમાર અવસ્થા માં હોય તેને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…..
જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રીના સમયે તેનું મોત નિપજતા ભરૂચ સબજેલ પોલીસે મૃતકની લાશ નો કબ્જો લઇ પી એમ કાર્યવાહી અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…………
Advertisement

Share

Related posts

ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા વિવિધ રાજકીય પક્ષો અને લોકસભામાં ઉભા રહેલા ઉમેદવારોને સીધો પ્રશ્ન.વિકાશના કામો કેટલા સમય સુધીમાં કરશો ?.જાણો વધુ વિગતે રસપ્રદ અને મહત્વની બાબતો ….

ProudOfGujarat

ભરૂચ : જંબુસર રોડ પર સમની નજીક ટ્રકમાં આગ લાગી.

ProudOfGujarat

ભરૂચ : કાંઠા છોડતા નર્મદાના જળ, ઉનાળાની શરૂઆત સાથે નદીમાં જળની માત્રા ઘટી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!