Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના ગુનાના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

Share

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સબજેલ ખાતે પ્રોહિબીશન ના ગુના માં સજા કાપતા અને વાગરા તાલુકા ના ભેરસમ  ગામ નો રહેવાસી રમેશ મનુભાઈ રાઠોડ ઉ.વ ૩૦ નાઓ બીમાર અવસ્થા માં હોય તેને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…..
જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રીના સમયે તેનું મોત નિપજતા ભરૂચ સબજેલ પોલીસે મૃતકની લાશ નો કબ્જો લઇ પી એમ કાર્યવાહી અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…………
Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : પાવીજેતપુર ખાતે બીજા દિવસે પણ આદિવાસીઓનાં ધરણાં યથાવત.

ProudOfGujarat

ઝઘડિયાના કપલસાડી ગામે શેરડી કાપનાર શ્રમિકની બાઇકને અજાણ્યા વાહને અડફેટમાં લેતા ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

નેત્રંગ પંથકમાં કડકડતી ઠંડીથી લોકો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!