Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના ગુનાના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

Share

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સબજેલ ખાતે પ્રોહિબીશન ના ગુના માં સજા કાપતા અને વાગરા તાલુકા ના ભેરસમ  ગામ નો રહેવાસી રમેશ મનુભાઈ રાઠોડ ઉ.વ ૩૦ નાઓ બીમાર અવસ્થા માં હોય તેને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…..
જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રીના સમયે તેનું મોત નિપજતા ભરૂચ સબજેલ પોલીસે મૃતકની લાશ નો કબ્જો લઇ પી એમ કાર્યવાહી અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…………
Advertisement

Share

Related posts

ભરૂચ : તબીબનાં પુત્રએ NEET ની પરીક્ષામાં મેળવી આગવી સિદ્ધિ.

ProudOfGujarat

અમદાવાદ-મહેસાણા હાઇવે પર કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેના ઘટના સ્થળે મોત

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૭૪.૪૦ ટકા મતદાન નોંધાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!