Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર નોટિફાઈડ ભાજપા દ્વારા બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ…

Share

અંક્લેશ્વર નોટિફાઈડ ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારનાં રોજ થી બુથ સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીનાં અંક્લેશ્વર નોટિફાઈડ સંગઠન દ્વારા સોમવારથી બુથ સંપર્ક અભિયાન પ્રારંભ કરાયો હતો બુથ સંપર્ક અભિયાન અંતર્ગત નોટીફાઈડ ભાજપા હોદેદારોએ વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોનો સંપર્ક કરી ભારતીય જનતા પક્ષની સિધ્ધિઓ અને પુજા હિતની યોજનાઓમાંસમજ આપી હતી આ અભિયાન માં નોટિફાઈડ ભાજપા પ્રમુખ ભરતભાઈ, પદાધિકારીઓ જીતેશભાઈ, મહેશભાઈ સહિત મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તાઓ જોડાયાં હતાં.

Advertisement

Share

Related posts

માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્ર એ ઝઘડીયા સેવારૂરલને ૨૦૦ ધાબળા આપ્યા.

ProudOfGujarat

ભરૂચના મકતમપુરમાં થયેલ ફાયરિંગનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓની કરાઇ ધરપકડ

ProudOfGujarat

ભરૂચ હાઇવે પર ત્રણ ગઠિયાઅો ડ્રાઇવરને મારી રોકડ-કાર લૂંટી ગયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!