Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર નોટિફાઈડ ભાજપા દ્વારા બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ…

Share

અંક્લેશ્વર નોટિફાઈડ ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારનાં રોજ થી બુથ સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીનાં અંક્લેશ્વર નોટિફાઈડ સંગઠન દ્વારા સોમવારથી બુથ સંપર્ક અભિયાન પ્રારંભ કરાયો હતો બુથ સંપર્ક અભિયાન અંતર્ગત નોટીફાઈડ ભાજપા હોદેદારોએ વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોનો સંપર્ક કરી ભારતીય જનતા પક્ષની સિધ્ધિઓ અને પુજા હિતની યોજનાઓમાંસમજ આપી હતી આ અભિયાન માં નોટિફાઈડ ભાજપા પ્રમુખ ભરતભાઈ, પદાધિકારીઓ જીતેશભાઈ, મહેશભાઈ સહિત મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તાઓ જોડાયાં હતાં.

Advertisement

Share

Related posts

ઝઘડિયાની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અનોખું અભિયાન શરૂ કરાયુ.

ProudOfGujarat

કરજણ નવાબજાર જલારામ નગરમાંથી ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેકટરી પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

જો પી.એમ મોદી કે સી.એમ. રૂપાણી અંકલેશ્વર રાજપીપળા રોડ માર્ગે સ્ટેચ્યુ જોવા આવે તો આ માર્ગ યુદ્ધના ધોરણે તૈયાર થઈ જાય..!!!??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!