Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ના સોનગઢ થી પાલીતાણા જતા રોડ પર જ પાગલ (માનસિક દિવ્યાંગ) માટેની સંસ્થા આવેલી છે..

Share

કિશન સોલંકી (ભાવનગર)

જ્યાં માત્ર માનસિક દિવ્યાંગો માટે સેવા કાર્ય કરતી સંસ્થા માનવ પરિવાર ટ્રસ્ટ ના આશરે 200 જેટલા માનસિક દિવ્યાંગો પોતાની અલગ દુનિયા માં મોજમસ્તી થી પોતાનો સમય વ્યતીત કરે છે.માનવ વસવાટ અને ગામ શહેર થી દુર આ દિવ્યાંગોની વ્હારે ભાવનગર પોલીસ.આજ સાંજનું ભોજન તેમજ  માનસિક દિવ્યાંગો માટે કપડા ની વ્યવસ્થા કરાઈ ભાવનગર એલ.સી.બી પરિવાર નાં PI. ડી.એમ. મિશ્રા સાહેબ તથા PSI. એન.જી. જાડેજા સાહેબ તથા તમામ સ્ટાફ મિત્રો એ જાતે પીરસી માનસિક દિવ્યાંગો ને ભોજન કરાવ્યું હતું.ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પરિવારે આજે ભોજન સાથે કપડાનું પણ વિતરણ કરીને માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે એક બાળકનું ડેન્ગયુનાં રોગથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

જામનગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે ભાજપા યુવા મોરચાની યાત્રા નું સ્વાગત કરાયું

ProudOfGujarat

અમદાવાદના 71 વર્ષિય વૃ્દ્ધ 450 કિમી સાઈકલીંગ કરી જૂનાગઢ પહોંચ્યાં, આજે સોમનાથ દાદાના દર્શન કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!