Proud of Gujarat
GujaratFeaturedINDIA

જય માંગલ માં ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળાજા મા આવેદનપત્ર આપાયુ

Share

કિશન સોલંકી (ભાવનગર)
જય માંગલ મા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેસબુક પર માંગલ માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તળાજા મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી તેમજ આ બાબતે જો સાત દિવસમાં જો કોઈ પગલા ભરવામાં નહિ આવે તો સંસ્થા અને ભાવિકો ભક્તો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચમાં ચેટીચાંદ પર્વની ઉમંગ ભેર ઉજવણી

ProudOfGujarat

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા E-FIR એપ અંગે જન-જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!