Proud of Gujarat
GujaratFeaturedINDIA

જય માંગલ માં ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળાજા મા આવેદનપત્ર આપાયુ

Share

કિશન સોલંકી (ભાવનગર)
જય માંગલ મા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેસબુક પર માંગલ માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તળાજા મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી તેમજ આ બાબતે જો સાત દિવસમાં જો કોઈ પગલા ભરવામાં નહિ આવે તો સંસ્થા અને ભાવિકો ભક્તો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે

Advertisement

Share

Related posts

ભરૂચ : કોવિડ હોસ્પિટલમાં આગનાં બનાવની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી.

ProudOfGujarat

સરકારી કન્યા શાળાની વિધ્યાર્થિનીઓને મફત સ્વેટર વિતરણ

ProudOfGujarat

વડોદરા : આમોદરના સરકારી આયુર્વેદિક દવાખાનામાં દર્દીઓનાં પગના થાપાના શીરના ઘસારા/ સુકારાની થઈ રહી છે સારવાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!