Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંસ્કાર વિદ્યા ભવન શાળાનાં એન્યુઅલ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

Share

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ખાતે આવેલ શ્રીમતી મણીબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન શાળાનો એન્યુઅલ ડે ફંકશન નિમિતે શાળાના બાળકો એ નવરસ થીમ હેઠળ શાળાના ધોરણ 1 થી 9 ના તમામ વિધાર્થીઓએ ભાગ લઈ તારીખ 1 અને 2 ફેબ્રુઆરીએ બે દિવસ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તથા કાર્યકમ સમગ્ર વર્ષ દરમિયાન શાળા પ્રવૃતિઓમાં શાળા લેવલે કે જીલ્લા કે પછી રાજ્ય કક્ષા જે વિધાર્થી સારુ પરફોર્મન્સ બતાવ્યું છે એવા તમામ વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા તથા આ શાળા દ્વારા અવારનવાર અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે.

આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને લઈ સમગ્ર શાળા સંકુલને પણ રંગબેરંગી લાઇટિંગથી ઝગમગ કરી દેવાયું હતું.

Advertisement

Share

Related posts

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે ભરૂચ નજીકમાં નર્મદા નદીનો કિનારો આદર્શ સ્થાન જાણો કેમ ?

ProudOfGujarat

બનાવટી દસ્તાવેજનું પ્રકરણ ફરી એક વખત ધુણિયું : મહિલા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ભરુચ : મહા વાવાઝોડાને લઈ તંત્ર એકશનમાં તાકીદની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!