Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંસ્કાર વિદ્યા ભવન શાળાનાં એન્યુઅલ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

Share

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ખાતે આવેલ શ્રીમતી મણીબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન શાળાનો એન્યુઅલ ડે ફંકશન નિમિતે શાળાના બાળકો એ નવરસ થીમ હેઠળ શાળાના ધોરણ 1 થી 9 ના તમામ વિધાર્થીઓએ ભાગ લઈ તારીખ 1 અને 2 ફેબ્રુઆરીએ બે દિવસ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તથા કાર્યકમ સમગ્ર વર્ષ દરમિયાન શાળા પ્રવૃતિઓમાં શાળા લેવલે કે જીલ્લા કે પછી રાજ્ય કક્ષા જે વિધાર્થી સારુ પરફોર્મન્સ બતાવ્યું છે એવા તમામ વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા તથા આ શાળા દ્વારા અવારનવાર અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે.

આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને લઈ સમગ્ર શાળા સંકુલને પણ રંગબેરંગી લાઇટિંગથી ઝગમગ કરી દેવાયું હતું.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં સિસોદ્રા ગામે લીઝ ચાલુ કરવાનાં મુદ્દે ગ્રામજનો આજે ભૂખ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

અપના કામ બનતા ભાડ મેં જાએ જનતા જેવી ગીત ની પંગતી ને ખરા અર્થ માં તંત્ર સાથર્ક કરતું હોય તેમ ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નેશનલ પાર્ક સોસાયટી વિસ્તારમાં જોવા મળતા આ દ્રશ્યો ઉપર થી કહી શકાય તેમ છે…ત્યારે લોકો હવે પૂછી રહ્યા છે કે નિદ્રાધીન વહીવટી તંત્ર હવે તો જાગો….!!!

ProudOfGujarat

કાલોલ તાલુકાના રતનપુરા ( બાકરોલ ) ગામ ખાતે થી બોગસ તબીબ ઝડપાયો ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!