Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલીમાં બિસ્માર બન્યો આ વર્ષો જૂનો પુલ આખરે ક્યારે જાગશે તંત્ર લોકો ને પડી રહી છે તકલીફો..?? જાણો વધુ  

Share

(અભિષેક ગોંડલીયા)જાણવા મળ્યા મુજબ અમરેલી-રાજુલા ના બાબરીયાર ગામ નજીક જોલાપુરી નદી નો વર્ષો જૂનો પુલ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે…..રાજુલા ના બાબરીયાધાર ગામ થી અમુલી  અખેગઢ  મહુવા ને જોડતો માર્ગ છે..આજે બિસ્માર બન્યો છે…..
લોક ચર્ચા મુજબ રાજુલા ના ગામડાઓ ના વિકાસ ફક્ત ને ફક્ત કાગળો પર જ જોવા મળી રહ્યો છે.. કારણ કે ગામડા માં કોઈ અકસ્માત કે કોઇ પ્રકાર ની ઘટના બને તો ૧૦૮ એમ્બ્યુલન્સ ને પહોસવામાં પણ ખુબજ સમય લાગે છે..
વધુમાં બિસ્માર બનેલા રસ્તાઓ ના કારણે વાહન ચાલકો ને પણ પડી રહી છે મહા મુશકેલીઓ-હાલ તો લોકો તંત્ર તાબડતોબ એક્શન માં આવી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉચ્ચારી રહ્યા છે…..

Share

Related posts

દેડીયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે “મતદાન સંકલ્પ” કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયાના ઉમલ્લા દુ.વાઘપુરા ખાતે પર પ્રાંતિય મકાન ભાડુઆતોનું પોલીસ વેરિફિકેશન થાય છે ખરુ?

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વાવડી બુઝર્ગ ગામ વિસ્તારમાં થઈ રહેલી માપણી અને પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી અંગે મિલકતધારકોએ રેકોર્ડની ચકાસણી અને સહી કરી માલિકીનાં પુરાવા રજુ કરવાના રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!