Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું…..

Share

કિશન સોલંકી (ભાવનગર)

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું પડયુ  છે જે નોઘણોવદર સહિત આજુ બાજુ ના ત્રણ જેટલા ગામોને પાણી પુરૂ પાડે છે તે તળાવ છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત હાલતમાં છે અને અનેક વખત ગામના લોકો દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં હજિ પણ આ તળાવ માં કોઈપણ જાતની મરામત કરવામાં આવી નથી.આ બાબતે જો તંત્ર કામગીરી નહિ કરે તો ગામના લોકો ઉગ્ર આદોલન કરશે….

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની પ્રિયાંશી ચૌહાણે રાજ્ય કક્ષાની ડ્રોઈંગ ગ્રેડ પરીક્ષામાં 93 માર્ક્સ મેળવી ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસનાં કુલ 7 લોકોનાં પોઝિટીવ રિપોર્ટ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં નગરની મસ્જિદોનાં ટ્રસ્ટીઓની મીટીંગ યોજાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!