Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલીતાણાના રાથળી ગામે દંપતિને ઈલે.શોક લાગ્યો: પતિનુ મોત.

Share

કિશન સોલંકી ( ભાવનગર  )
પાલીતાણા તાલુકાના મોટી રાથળી ગામે વાડી વિસ્તારમાં કામ કરતા એક દંપતિને ઈલેક્ટ્રિક શોક લાગતા નાથાભાઈ પરશોતમભાઈ નામના ૩૫ વર્ષના યુવાનનુ મોત નિપજ્યું હતું.પતિને બચાવવા જતા પત્નીને પણ શોક લાગતા તેમને સારવારઅર્થે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.મૃતક નાથાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાના મગણાદ ગામની પ્રાથમિક મિશ્ર શાળા ખાતે ગરીબ તથા મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરાયા

ProudOfGujarat

માંગરોળ : બણભા ડુંગરના મેળાની તૈયારી માટે વન વિભાગ અને પોલીસ તંત્રએ સ્થાનિકો સાથે મીટીંગ યોજી.

ProudOfGujarat

દોઢ કરોડની ઠગાઈમાં નકલી ઈડી અધિકારીની ધરપકડ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!