Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ના વ્હોર વાડ વિસ્તારમાં ત્રણ માળ ની ઇમારત ધરસાય થતા દોડધામ મચી હતી ..

Share

ભરૂચ ના વ્હોર વાડ વિસ્તારમાં ત્રણ માળ ની ઇમારત ધરસાય થતા દોડધામ મચી હતી ..ઘટબમાં બે વાહનો દબાયા હતા તેમજ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…ઘટનાના પગલે સ્થળ પર લોક ટોળા જામ્યા હતો…..
બનાવ અંગે ની જાણવા મળેલ માહિતી મુજબ ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસઃ થી વરસાદી માહોલ જામ્યો છે .જેના કારણે શહેર ના અલગ અલગ ભાગો માંથી જર્જરિત ઇમારતો ધરાસાય થવાની ઘટનાઓ એક પછી એક સપાટી ઉપર આવી રહી છે..ત્યારે વધુ એક બનાવ આજ રોજ સામે આવ્યો હતો જેમાં ભરૂચ શહેર ના કોટ પારસીવાડ ખાતે આવેલ વ્હોર વાડ વિસ્તાર માં એક ત્રણ મંજિલા ઇમારત અચાનક ધરાસાય થતા આસપાસ ઉપસ્થિત લોકોમાં એક સમયે દોડધામ મચી હતી…
એકા એક ત્રણ માળ ની ઇમારત ધરાસાય થવાની ઘટનામાં બે જેટલા વાહનો દબાયા હતા જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી….બનાવ અંગે ની જાણ ફાયર ના લાશકરો ને થતા ફાયર ના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ સ્થળ ઉપર થી કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી…….

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમાં આવેલ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો તથા ઇમારતો માટેની મુલાકાત યોજી તેનું મહત્વ સમજાવવા હેતુસર આજરોજ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેનસરી કમિટીનાં માજી ચેરમેન અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ આગેવાન સિકંદર ફડવાલા દ્વારા પ્રજાહિત માટે નગરપાલિકા ચીફ ઓફીસરને રજુઆત કરાઈ.

ProudOfGujarat

“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે તા. 24 થી 31 ઓક્ટોબર સુધી ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્ક શોપ આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!