Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બદલ લોકસભા ના ખરડાનો”આવકાર સમારોહ”ભરૂચ ના સ્ટેશન ખાતે યોજાયો હતો……

Share

:-ગુજરાત રાજ્ય સફાઈ કામદાર યુનિયન દ્વારા ગત સાંજે ભરૂચ ના રેલવે સ્ટેશન ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બદલ લોકસભા ના ખરડાનો”આવકાર સમારોહ”યોજવામાં આવ્યો હતો……
રેલવે સ્ટેશન ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરી બાબા સાહેબ અમર રહો.જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા સ્લોગનો વચ્ચે લોકસભા ના ખરડા નો આવકાર સમારોહ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા…..

Share

Related posts

માંગરોળ : વાંકલ, લવેટ અને વેરાકુઈ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસનાં શંકાસ્પદ વ્યક્તિઓનાં હોમ ટુ હોમ સર્વે કરી, સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : એપ્પલ કંપનીના શંકાસ્પદ લાખોની કિંમતના ૧૮ મોબાઈલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

વડોદરામાં જોડિયાં બાળકોને એસએમએ-1 થતાં 16 કરોડના ઇન્જેક્શન માટે માતા-પિતાએ લોકોને કરી અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!