Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર-આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર..

Share

 
જાણવા મળ્યા મુજબ નર્મદા બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર થઇ છે..આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર હોવાનું માનવામા આવી રહ્યું છે..પાણીની આવક 3461 ક્યુસેક સામે જાવક 2934 ક્યુસેક છે…હાલ કેનાલ હેડપાવરહાઉસ નું એક ટર્બાઇન ચાલુ છે..તેમજ જળાશયમાં લાઈવ સ્ટોરેજ 36.53 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં કોટપા એક્ટનો ભંગ કરનારા ૧૦ વેપારીઓ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા દંડ વસુલાયો…

ProudOfGujarat

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા ધારીખેડામાં શેરડી પીલાણનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

નેત્રંગ પંથકમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય : પ્રજાને પડી રહેલ તકલીફો પર ધ્યાન આપી સમસ્યાઓનું નિરાકરણ માટે ઉઠી માંગ…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!