Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર-પાવીજેતપુરના સુસ્કાલ ગામે ઓરસંગ નદીમાં ડૂબી જવાથી 50 વર્ષીય વ્યક્તિનું મોત…

Share

સંખેડા-છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા સુષ્કાલ ગામના ભારતભાઇ રાઠવા (ઉ.વ.50) નાઓ ઓરસંગ નદીમાં લાકડા લેવા ગયા ત્યારે નદીમાં તેઓ ડૂબી ગયા હતાં. ઓરસંગમાં ડૂબી જતા સુષ્કાલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ ટ્વીટ કરીને જાહેર જનતાને વહીવટી તંત્ર તરફથી નદી કે તળાવમાંથી પસાર કરવાનું ટાળવા, સ્નાન કરવા નદીમાં નહિ ઉતરવા કે કોઈ તણાઈ આવતી વસ્તુ લેવા નદીમાં નહી ઉતરવા સૂચના આપી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ હાઇસ્કુલ SPC‌ ના વિદ્યાર્થીઓએ કોર્ટ અને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

ProudOfGujarat

સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબને શ્રધ્ધાંજલી અર્પતા આસામ રાજયનાં મુખ્યમંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલ.

ProudOfGujarat

સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વધઘટ અને તાલુકા અરસ પરસ બદલી કેમ્પ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!