Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી-મોડાસાના દઘાલીયા નજીક એસટી બસે પલટી મારતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો-સદનસીબે કોઈ જાનહાની નહિ….

Share

 

જાણવા મળ્યા મુજબ અરવલ્લીના મોડાસા ખાતે ના દઘાલીયા નજીક એસ.ટી બસ ના ડ્રાઈવરે સ્ટિઅરિંગ પરથી કાબુ ગુમાવતા બસ અચાનક રોડ સાઇડ પલટી  મારતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા..અને એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..બસમાં વિદ્યાર્થીઓ સહિત 50થી વધુ મુસાફરો  સવાર હોવાનું જાણવા મળ્યું હતું…જોકે સદનસીબે સમગ્ર દુર્ઘટના માં બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો…

Advertisement

Share

Related posts

ભરૂચમાંથી પસાર થતી કરજણની નર્મદા માઇનોર કેનાલમાં ઝાડી ઝાખરા સાફ નહીં કરવા અને સફાઈ નહીં કરતાં કાચી નહેર લીકેજ થતાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે SCHOOL BAG FREE DAY નિમિત્તે COOKING WITHOUT FIRE યોજાયું.

ProudOfGujarat

ભરૂચના નર્મદા ઘાટો ઉપર મગરોના ભયના કારણે નર્મદા સ્નાન પર પ્રતિબંધથી હજારો સહેલાણીઓ નારાજ…નારેશ્વર ખાતે સ્નાન કરવા પર પ્રતિબંધ હોવાથી હજારો સહેલાણીઓ પરેશાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!