Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી-મોડાસાના દઘાલીયા નજીક એસટી બસે પલટી મારતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો-સદનસીબે કોઈ જાનહાની નહિ….

Share

 

જાણવા મળ્યા મુજબ અરવલ્લીના મોડાસા ખાતે ના દઘાલીયા નજીક એસ.ટી બસ ના ડ્રાઈવરે સ્ટિઅરિંગ પરથી કાબુ ગુમાવતા બસ અચાનક રોડ સાઇડ પલટી  મારતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા..અને એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..બસમાં વિદ્યાર્થીઓ સહિત 50થી વધુ મુસાફરો  સવાર હોવાનું જાણવા મળ્યું હતું…જોકે સદનસીબે સમગ્ર દુર્ઘટના માં બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો…

Advertisement

Share

Related posts

નડિયાદ : જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની કોન્ફરન્સ યોજાઇ

ProudOfGujarat

સુરતનાં સાયન્સ સેન્ટર ખાતે 160 સ્ક્વેર ફૂટ લાંબી ફૂડ રાખડી તૈયાર કરાઈ, 56 ભોગ વાનગી સાથે વિવિધ સરકારી યોજનાની માહિતી અપાઈ

ProudOfGujarat

મોંઘવારીનો માર/ ખિસ્સા પર વધુ એક પ્રહાર : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG નાં ભાવમાં વધારો…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!