Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની એસ.વી.ઈ. એમ ગુ.માં સ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share

અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર દિવા રોડ સ્થિત આવેલી એસ.વી.ઈ. એમ ગુ,માં સ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી જેમાં મુખ્ય મેહમાન તરીકે પ્રીતીબેન સુરતી અને ભારતસિંહ ભટારા તેમજ ટ્રસ્ટના ઉપપ્રમુખ કિશોરભાઈ સુરતી તેમજ શાળાનાં આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપર વાઇઝર મીતાબેન રીંડાણી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સાંસ્કૃતિ કાર્યક્ર્મ દ્વારા શ્રી કૃષ્ણની બાળલીલા. રાસલીલા ની ઝાંખી વિધ્યાર્થીઓએ પોતાના અભિનય ગીતો અને નાટક દ્વારા કરાવી તથા મટકી ફોડ કાર્યક્રમનાં અંતે થાળ આરતી દ્વારા ભક્તિમય રંગે કાર્યક્રમનું સમાપન કરી પ્રસાદની વહેચણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચની પુષ્પકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં રાત્રે 8 વાગ્યે ગુરૂવારે રાવન દહન કરાશે

ProudOfGujarat

પતિના સતત માનસિક ત્રાસના કારણે પત્નીનું આપઘાત: ભરૂચમાં દુઃખદ ઘટના

ProudOfGujarat

ભારતીય ટ્રાયબલ પાર્ટી”ને ઓડિટ હિસાબો અને ચૂંટણી ખર્ચના હિસાબો સમયસર જમા ન કરાવવા બદલ જિલ્લા કલેક્ટરનું તેડું: ૧૪ ઓક્ટોબરે રૂબરૂ હાજર રહેવા આદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!