Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનાં ભજન અને રાસ ગરબા જેવી કૃતિઓ અને મટકી ફોડ કાર્યક્રમ ની ઉજવણી કરી હતી. જેમાં શ્રી રંગ નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મોતીસિંહ માટેએડા તથા ટ્રસ્ટના સભ્યો, શાળાના શિક્ષકો, વિધ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ : કપડવંજના રેલીયા ચેકપોસ્ટ પાસે રથયાત્રાની ચેકીંગ દરમ્યાન ૪.૯૨ લાખનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

સ્વચ્છ ભારત મિશન’ ઉજવણી અન્વયે શાળાઓમાં વકૃત્વ, નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું

ProudOfGujarat

વડોદરા-સલમાન ખાનના જીજાજી આયુષ શર્માને ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ…જાણોવધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!