Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનાં ભજન અને રાસ ગરબા જેવી કૃતિઓ અને મટકી ફોડ કાર્યક્રમ ની ઉજવણી કરી હતી. જેમાં શ્રી રંગ નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મોતીસિંહ માટેએડા તથા ટ્રસ્ટના સભ્યો, શાળાના શિક્ષકો, વિધ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં વધુ એક મુમુક્ષુ દ્વારા આવતીકાલે દિક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ દિક્ષા સંદર્ભે આજે એક વરસીદાન વરઘોડો કાઢવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના હિંગ્લોટ ગામના મુનાફ પટેલના સુપુત્ર કૈફ પટેલની દક્ષિણ આફ્રિકા ખાતે CSA T – 20 આફ્રિકા કપ ટુર્નામેન્ટમાં પસંદગી.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયાના સિતપોન અને ટંકારીયા ગામ ખાતે વીજ ચેકિંગ હાથ ધરાયું …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!