Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર-થાન ખાતે ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું-રેલવે ફાટક પાસે આવેલ એસ.બી.આઈ બેન્કના સિક્યુરિટી ગાર્ડે બેંકમાં આવેલા શખ્સ પર કર્યું ફાયરિંગ…

Share

 
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગરના થાનગઢ રેલવે ફટાક પાસે આવેલ સ્ટેટ બેન્કમા સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડ પોતાની બંદૂક થી અગમ્ય કારણોસર ફાયરિંગ કરતાં કનૂભાઇ બોરીચા નામની વ્યક્તિ ની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે ..મામલા અંગે ની જાણ થાનગઢ પોલીસ મથકે થતા પોલીસ સહિતનો કાફલો ધટનાસ્થળે પહોંચ્યો હતો..અને હાલ સમગ્ર મામલા અંગે વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..આ ફાયરિંગ ની ઘટના અંગત અદાવત માં થઇ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે..

 

Advertisement


Share

Related posts

રાજપીપલા : સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15 જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” 2021 થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

સુરતનાં લાસકાણા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર, કળથીયા સોસાયટીનાં હજારો કારીગરોએ રસ્તે આવીને ધમાલ કરી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉડયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!