Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-નરોડામાં હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ-પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા ભારે ખળભળાટ મચ્યો હતો..

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ છે ..જ્યાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવતા ભારે સનસની મચી હતી..હાલ આપઘાત પાછળનું કારણ અકબંધ છે. કોસ્મેટિકના વેપારીએ પરિવાર સાથે આપઘાત કરતા હાલ સમગ્ર મામલા અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે….

Advertisement

Share

Related posts

ઝઘડીયાના ઔદ્યોગિક એકમો દ્વારા આમલાખાડીમાં છોડાતા દુષિત પાણીને લઇને પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ.

ProudOfGujarat

ગણેશોત્સવની મંજૂરી મોડી મળતાં મૂર્તિઓ ઓછી બનશે : કિંમતમાં 25%નો વધારો

ProudOfGujarat

ઝઘડીયાના સરકારી બોરીદ્રા ગામે ઉકરડો કેમ હટાવતો નથી એમ કહીને હુમલો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!