Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-નરોડામાં હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ-પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા ભારે ખળભળાટ મચ્યો હતો..

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ છે ..જ્યાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવતા ભારે સનસની મચી હતી..હાલ આપઘાત પાછળનું કારણ અકબંધ છે. કોસ્મેટિકના વેપારીએ પરિવાર સાથે આપઘાત કરતા હાલ સમગ્ર મામલા અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે….

Advertisement

Share

Related posts

ભરૂચ એલ.સી.બી. એ પ્રોહીબિશનના ગુનામાં 10 માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં બંગાળી સોનીએ ધરેણાં બનાવવાનાં નામે બે લાખનો મુદ્દામાલ લઈ રફુચકકર.

ProudOfGujarat

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ ફરી આદિવાસી સમાજનાં હક્કો માટે અવાજ ઉઠાવ્યો અને ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાની અપીલ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!