Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-નરોડામાં હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ-પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા ભારે ખળભળાટ મચ્યો હતો..

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ છે ..જ્યાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવતા ભારે સનસની મચી હતી..હાલ આપઘાત પાછળનું કારણ અકબંધ છે. કોસ્મેટિકના વેપારીએ પરિવાર સાથે આપઘાત કરતા હાલ સમગ્ર મામલા અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે….

Advertisement

Share

Related posts

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક પાણીના ભોંયરામાં પડી જતા મહિલાનું મોત.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ-૫ ખાતે રકતદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગનાં નેશનલ હાઈવે નં – ૭૫૩ B નાં માર્ગનું પેચવર્ક કરાવવા રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!