Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત

Share

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત
જાણવા મળ્યા મુજબ સુરતના લીંબાયત ખાતે ના આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..જેમાં સારવાર દરમિયાન 1 વ્યક્તિ નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે..રાત્રીના સમયે ગણપતિજી ની યાત્રા લઇ આવી રહ્યા તે સમયે ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે…

Advertisement

Share

Related posts

ગોધરા : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા શાખાના ગ્રાહકોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે APMC ચેરમેન રાજેન્દ્રસિંહ વી.ચૌહાણએ રજુઆત કરી.

ProudOfGujarat

अमेज़न प्राइम विडियो ने अत्यधिक अपेक्षित कॉमेडी ड्रामा – हलाल लव स्टोरी के वैश्विक प्रीमीयर की घोषणा की

ProudOfGujarat

તંત્રની બેદરકારી :ભરૂચ: નગરપાલિકા દ્વારા ત્રણ કરોડ 28 લાખનો આર સી સી રોડ મંજુર હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં :કોઈ કામગીરી ઘરાઈ નથી .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!