Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત

Share

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત
જાણવા મળ્યા મુજબ સુરતના લીંબાયત ખાતે ના આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..જેમાં સારવાર દરમિયાન 1 વ્યક્તિ નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે..રાત્રીના સમયે ગણપતિજી ની યાત્રા લઇ આવી રહ્યા તે સમયે ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે…

Advertisement

Share

Related posts

નર્મદામૈયા બ્રીજ પર ભારે અને અતિભારે વાહનો માટે કાયમી પ્રતિબંધ

ProudOfGujarat

લીંબડીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી રીક્ષા માંથી વિદેશીદારૂ ના જથ્થા સાથે રીક્ષા ચાલક ની અટકાયત કરી કુલ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!