Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા નગરમાં બે દિવસ પાણી પુરવઠા નહીં મળે :પાઈપલાઈનમાં લીકેજ થવાના કારણે બે દિવસ પાણી બંધ રહેશે

Share

 

ગોધરા રાજુ સોલંકી
ગોધરા શહેરમાં પીવાનુ પાણી નર્મદાયોજનાની
કેનાલમાથી પુરુ પાડવામા આવે
છે.ગોધરા તાલુકાના ભામૈયા પાસે આ પાઈપલાઈનમા ભંગાણ થવાને કારણે પાણીલીકેજ
થાય છે.અને પાણીનો વેફડાટ પણ થાય છે.આથી આગામી બે દિવસ રવિવાર અને સોમવાર
ના રોજ નગરપાલિકા દ્વારા પાઇપલાઇન લીકેજ છે જેનુ સમારકામ હાથ ધરવાનુ
હોવાને કારણે પાણી પુરવઠો બંધ રહેશે.નગરપાલિકા દ્રારા જનતાને અનુરોધ પણ
કરવામા આવ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ધંતુરીયા પાટિયા પાસેથી ભરૂચ એલ.સી.બી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનાના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

સુરત : છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

ProudOfGujarat

નર્મદામાં 24 કલાકમાં કોરોનાના 46 કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!