Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના ગાંધીચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધમાં વિવાદિત નિવેદન આપતા રાહુલગાંધી નું પૂતળા દહન કરવામાં આવ્યું

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરાના ગાંધીચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધમાં વિવાદિત નિવેદન આપતા ગઇકાલે સાંજે ભાજપના કાર્યકરો દ્વારા રાહુલગાંધી નું પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં દરેક મોરચના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેશભાઈ હારુમલાણી જવાહરભાઇ ત્રિવેદી મુરલી મૂળચંદાની દિપકસોની કુલદીપસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહી રાહુલ ગાંધી નું પૂતળા દહન કર્યુ હતું

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના જંબુસર રિંગ રોડ પર આવેલ છાત્રાલય પાસે ટ્રક ની અડફેટે પટકાયેલ મોટરસાયકલ સવાર ઇશમ નું મોત નીપજ્યું હતું…

ProudOfGujarat

ભરૂચ : લોકડાઉન દરમિયાન નાના પાયા પર કામ કરતી સિકયુરિટી એજન્સીઓનાં કર્મચારીઓ બન્યા બેકાર, અનલોકમાં પણ ન મળી કોઈ કામગીરી… જાણો વધુ.

ProudOfGujarat

સુરત : સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિનું નિર્માણ : ‘આપ’ ના 27 નગરસેવક સામે રાયોટિંગનો ગુનો નોંધાયેલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!