Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદના નારોલમાં અતિથી ફ્લેટની દિવાલ ધરાશાયી થતા 5 બાળકો દટાયા, 1નું મોત

Share

 

સૌ-અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલી અતિથિ ફ્લેટના મેઈન ગેટની દિવાલ ધરાશાયી થતા 5 બાળકોના દટાયા તેમાથી 1 બાળકનું મોત નિપજ્યુ છે. 4ને ઇજાઓ થતા તેને સરવાર અર્થે એલ. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મેઈન ગેટની દિવાલ ધરાશાયી થતા આ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી નથી. જતવા અનુજ નામના બાળકનું મોત થયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયાના જલારામ પેટ્રોલપંપ પર માથાકૂટ, ૬ જેટલા ઈસમોએ પેટ્રોલપંપ કર્મચારીઓ પર હુમલો કર્યો.

ProudOfGujarat

ડેડીયાપાડામાં મહિલાની છેડતી કરનાર પરિણીત યુવાનની હત્યા કરી લાશને ફાંસો ખાધેલી હાલતમાં લટકાવી દીધી.

ProudOfGujarat

અંકલેશ્વર : મોટર સાઇકલ ચોરીનાં વણ શોધાયેલ ગુનાનાં આરોપીને શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!