Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદના નારોલમાં અતિથી ફ્લેટની દિવાલ ધરાશાયી થતા 5 બાળકો દટાયા, 1નું મોત

Share

 

સૌ-અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલી અતિથિ ફ્લેટના મેઈન ગેટની દિવાલ ધરાશાયી થતા 5 બાળકોના દટાયા તેમાથી 1 બાળકનું મોત નિપજ્યુ છે. 4ને ઇજાઓ થતા તેને સરવાર અર્થે એલ. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મેઈન ગેટની દિવાલ ધરાશાયી થતા આ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી નથી. જતવા અનુજ નામના બાળકનું મોત થયું છે.

Advertisement

Share

Related posts

ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નાનામોટા વેપારીઓને સ્કીનીંગ કાર્ડ આપવાની શરૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ગામમાં ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત

ProudOfGujarat

સમસ્ત પ્રજાપતિ સમાજ ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે પરેશભાઇ લાડ ને નિયુક્ત કરવામાં આવતા સ્નેહીજનો અને પરિવાર માં ખુશી લહેર છવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!