Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદના નારોલમાં અતિથી ફ્લેટની દિવાલ ધરાશાયી થતા 5 બાળકો દટાયા, 1નું મોત

Share

 

સૌ-અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલી અતિથિ ફ્લેટના મેઈન ગેટની દિવાલ ધરાશાયી થતા 5 બાળકોના દટાયા તેમાથી 1 બાળકનું મોત નિપજ્યુ છે. 4ને ઇજાઓ થતા તેને સરવાર અર્થે એલ. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મેઈન ગેટની દિવાલ ધરાશાયી થતા આ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી નથી. જતવા અનુજ નામના બાળકનું મોત થયું છે.

Advertisement

Share

Related posts

વડોદરા : અનગઢ અને મોટી કોરલ ગામે માછીમાર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરાઇ

ProudOfGujarat

અમદાવાદ : નોકરીયાત અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!