Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવરાત્રિ પુર્ણ થતા માતાજીને ભાવ ભેર વિદાય આપતા ભકતજનો ..

Share

આજ રોજ વિજયા દશમીનાં દિવસે મા અંબા જગદંબાની શક્તિ નો પર્વ એવા નવરાત્રિ મહોત્સવની પુર્ણાહુતી થતા વહેલી સવારે કસક, ચકલા, બંબાખાના, કાળીતલાવડી વગેરે વિસ્તારોમાંથી વાજતે ગાજતે મહિલાઓ અને સમાજના આગેવાનો માતાજીને એક વર્ષ માટે વિદાય આપવા નદિકિનારે જતા જણાયા હતાં. સમગ્ર રસ્તામાં માતાજીના ભજન અને ગરબાની રમઝટ બોલાવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં સુરતી ભાગોળનાં ખખડધજ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ઢોલ નગારા વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભાવનગર બોટાદ જિલ્લામાં પોલીસની 46 રેડમાં 246 થી વધુ જુગારી ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલ ના પાર્કિંગ માંથી લાખો ની મત્તાના ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!