Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવરાત્રિ પુર્ણ થતા માતાજીને ભાવ ભેર વિદાય આપતા ભકતજનો ..

Share

આજ રોજ વિજયા દશમીનાં દિવસે મા અંબા જગદંબાની શક્તિ નો પર્વ એવા નવરાત્રિ મહોત્સવની પુર્ણાહુતી થતા વહેલી સવારે કસક, ચકલા, બંબાખાના, કાળીતલાવડી વગેરે વિસ્તારોમાંથી વાજતે ગાજતે મહિલાઓ અને સમાજના આગેવાનો માતાજીને એક વર્ષ માટે વિદાય આપવા નદિકિનારે જતા જણાયા હતાં. સમગ્ર રસ્તામાં માતાજીના ભજન અને ગરબાની રમઝટ બોલાવી હતી.

Advertisement

Share

Related posts

કપડવંજમાં સસરાની હત્યાના ગુનામાં જમાઇને આજીવન કેદ

ProudOfGujarat

છોટાઉદેપુર : સિઝનમાં પહેલી વખત ઓરસંગનો જોજવા આડબંધ ઓવરફ્લો થયો.

ProudOfGujarat

લોકડાઉનમાં ફસાયેલ મજૂરોની વ્યથા : રાજપીપળા ખાતે આવી પહોંચેલા મજૂરો વતન જવા નીકળયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!