Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવરાત્રિ પુર્ણ થતા માતાજીને ભાવ ભેર વિદાય આપતા ભકતજનો ..

Share

આજ રોજ વિજયા દશમીનાં દિવસે મા અંબા જગદંબાની શક્તિ નો પર્વ એવા નવરાત્રિ મહોત્સવની પુર્ણાહુતી થતા વહેલી સવારે કસક, ચકલા, બંબાખાના, કાળીતલાવડી વગેરે વિસ્તારોમાંથી વાજતે ગાજતે મહિલાઓ અને સમાજના આગેવાનો માતાજીને એક વર્ષ માટે વિદાય આપવા નદિકિનારે જતા જણાયા હતાં. સમગ્ર રસ્તામાં માતાજીના ભજન અને ગરબાની રમઝટ બોલાવી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણના ચોરંદા ગામમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું

ProudOfGujarat

જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!