Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેરમાં કારને અકસ્માત નડતા બે મુસ્લિમ ધર્મગુરુઓનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

Share

આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના દારુલ ઉલુમ મરકઝ એ ઇસ્લામિયાના મોહતમીમ મૌલાના ઇસ્માઇલ મકરોડી અને ઉસ્તાદ મૌલાના આશીફ આછોદિ પોતાની કાર લઇ ભરૂચ તરફથી અંકલેશ્વર મદરેસા જઈ રહયા હતા તે દરમિયાન ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે નં. ૮ ઉપર તેઓની કારને અકસ્માત નડતા બન્ને ધર્મગુરુઓનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. સમગ્ર ઘટનામાં બન્ને મુસ્લિમ ધર્મગુરુઓના મોતથી તેઓના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી વર્તાઈ હતી.

Advertisement

Share

Related posts

વાંકલમાં તાપી પાર રીવર લીંક યોજનાના વિરોધમાં ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાનાં નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી સાંસદ મનસુખ ભાઈનાં ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ દાવેદારી પાછી ખેંચી.

ProudOfGujarat

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં માટે કોણ ? વાંચો અહેવાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!