Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેરમાં કારને અકસ્માત નડતા બે મુસ્લિમ ધર્મગુરુઓનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

Share

આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના દારુલ ઉલુમ મરકઝ એ ઇસ્લામિયાના મોહતમીમ મૌલાના ઇસ્માઇલ મકરોડી અને ઉસ્તાદ મૌલાના આશીફ આછોદિ પોતાની કાર લઇ ભરૂચ તરફથી અંકલેશ્વર મદરેસા જઈ રહયા હતા તે દરમિયાન ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે નં. ૮ ઉપર તેઓની કારને અકસ્માત નડતા બન્ને ધર્મગુરુઓનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. સમગ્ર ઘટનામાં બન્ને મુસ્લિમ ધર્મગુરુઓના મોતથી તેઓના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી વર્તાઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસર ટાઉન રેલ્વે ફાટક પાસે આવેલ અજમેરી નગરીમાંથી જુગાર રમતાં 12 જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

બી.ટી.પી ના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા ગઠબંધનનનો રાજકીય ધારણા પર પૂર્ણવિરામ.જોકે હજી પણ કોઈ પણ રાજકીય ખેલ થાય તેવી સંભાવના ….

ProudOfGujarat

ભરૂચ : બુટલેગરોથી રક્ષણ મેળવવા માટે ભરૂચ જિલ્લા પોલીસવડાને માંગ કરતા રહેવાસીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!