Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ લિંકરોડ ઉપર એસ.બી.આઈ. બેન્ક નજીક લાખો રૂપિયાની ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થતા ચકચાર.

Share

આજરોજ બપોરના સમયે નારાયણરાવ વસંતરાવ ગોઠ જેઓ કોઈ કામ અર્થે ભરૂચના લિંક રોડ સ્થિત એસ.બી.આઈ. બેન્ક ખાતે આવ્યા હતા તે દરમિયાન તેઓ પાસેની થેલીમાં રહેલ 3 લાખ જેટલા રોકડાં રૂપિયાની નઝર ચૂકવી ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જેની જાણ નારાયણરાવને તથા તેઓએ પોલીસનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સાગબારા પોલીસે છેતરપિંડીની ફરિયાદ ન લેતા પીડિતે મુખ્યમંત્રી કાર્યાલયે આત્મહત્યાની ચીમકી આપી.

ProudOfGujarat

ભરૂચને આંગણે વિરાટ પુસ્તક મેળાનો થયેલો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ પાલિકામાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની કામગીરી પુર્ણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!