Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ લિંકરોડ ઉપર એસ.બી.આઈ. બેન્ક નજીક લાખો રૂપિયાની ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થતા ચકચાર.

Share

આજરોજ બપોરના સમયે નારાયણરાવ વસંતરાવ ગોઠ જેઓ કોઈ કામ અર્થે ભરૂચના લિંક રોડ સ્થિત એસ.બી.આઈ. બેન્ક ખાતે આવ્યા હતા તે દરમિયાન તેઓ પાસેની થેલીમાં રહેલ 3 લાખ જેટલા રોકડાં રૂપિયાની નઝર ચૂકવી ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જેની જાણ નારાયણરાવને તથા તેઓએ પોલીસનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા પોસ્ટ ઓફીસમાં સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇન્ટરસ્ટેલર જાય છે : તેની ફ્લેગશિપ ઇન્શ્યોરન્સ અને વેલબીઈંગ આઈએલ ટેકકેર એપ્લિકેશન માટે અદ્વિતીય કેમ્પેઈન તૈયાર કર્યું

ProudOfGujarat

ભરૂચમાં બાળકો ઉઠાવી જવાની અફવાઓ ટોક ઓફ ઘી ટાઉન બનતા કેટલાક સ્થળે નિર્દોષ વ્યક્તિઓ પર ટોળાએ હુમલા કર્યાની ઘટનાઓ બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!