Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ લિંકરોડ ઉપર એસ.બી.આઈ. બેન્ક નજીક લાખો રૂપિયાની ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થતા ચકચાર.

Share

આજરોજ બપોરના સમયે નારાયણરાવ વસંતરાવ ગોઠ જેઓ કોઈ કામ અર્થે ભરૂચના લિંક રોડ સ્થિત એસ.બી.આઈ. બેન્ક ખાતે આવ્યા હતા તે દરમિયાન તેઓ પાસેની થેલીમાં રહેલ 3 લાખ જેટલા રોકડાં રૂપિયાની નઝર ચૂકવી ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જેની જાણ નારાયણરાવને તથા તેઓએ પોલીસનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ માં વિશિષ્ટ કામગીરી કરનાર નગરપાલિકાના બે કર્મચારીઓનું કોરોના વોરીયર્સ તરીકે સન્માન

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં બનેલ સામુહીક દુષ્કર્મ વિથ મર્ડ૨નો ગુનો ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી છ નરાધમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 30 જેટલાં મજૂરોને વાંકલ પોલીસ અને જી.આર.ડી.ના જવાનો તેમજ વાંકલના સરપંચે મદદ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!