Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર માં લાગી આગ…

Share

 

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે આવેલ ગોપાલ નગર ખાતે ઘર ઉપર મુકેલ ધાબા પર ના ઘાસચારામાં અચાનક લાગવા પામી હતી ફાયર ટેન્ડર હોય ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામ ખાતે ગોપાલ નગર ના રણછોડભાઈ ભાઈ ખેંગારભાઈ ભરવાડ ના મકાનના ધાબા ઉપર માટે પશુઓના ખાવા માટેના ઘાસચારો ધાબા પર મૂકવામાં આવ્યો હતો જે આજરોજ બપોરના સુમારે અચાનક આ ઘાસચારા માં આગ લાગી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક રહીશોએ પોતાના વાસણમાં પાણી ભરી ભરીને આગને ઓલવી નાખવા માટે નાખવાનું શરૂઆત કરી ચૂક્યા હતા ત્યારબાદ આ ઘટનાની જાણ થતા ડી પીએમ સીના તાત્કાલિક દોડી જઈને આગને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી

Advertisement

Share

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસનાં ભાગરૂપે ઝંખવાવ મુકામે બ્રહ્માકુમારીનાં સહયોગથી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચનાં પૌરાણિક નાંદ ગામ ખાતે નંદાહદ નંદા સરોવરમાં સ્નાન કરવા ભક્તો ઉમટયા

ProudOfGujarat

ભરૂચ : શોએબ પાર્ક પાણીની ટાંકીથી નવી લાઈનનું પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!