Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર માં લાગી આગ…

Share

 

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે આવેલ ગોપાલ નગર ખાતે ઘર ઉપર મુકેલ ધાબા પર ના ઘાસચારામાં અચાનક લાગવા પામી હતી ફાયર ટેન્ડર હોય ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામ ખાતે ગોપાલ નગર ના રણછોડભાઈ ભાઈ ખેંગારભાઈ ભરવાડ ના મકાનના ધાબા ઉપર માટે પશુઓના ખાવા માટેના ઘાસચારો ધાબા પર મૂકવામાં આવ્યો હતો જે આજરોજ બપોરના સુમારે અચાનક આ ઘાસચારા માં આગ લાગી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક રહીશોએ પોતાના વાસણમાં પાણી ભરી ભરીને આગને ઓલવી નાખવા માટે નાખવાનું શરૂઆત કરી ચૂક્યા હતા ત્યારબાદ આ ઘટનાની જાણ થતા ડી પીએમ સીના તાત્કાલિક દોડી જઈને આગને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી

Advertisement

Share

Related posts

સુરત શહેરમાં ચકચારી ગેંગ વોરમાં સૂર્યા મરાઠીની હત્યામાં સામેલ બે હત્યારાઓને સુરત શહેર પોલીસે ઝડપી લીધા હતા.

ProudOfGujarat

નડિયાદ RTO ના કંપાઉન્ડમાં PWD ના રેકર્ડ રૂમમાં આગ લાગતાં તમામ રેકર્ડ બળીને ખાખ.

ProudOfGujarat

ભરૂચના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતા બિસ્માર માર્ગનું સમારકામ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!