Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર માં લાગી આગ…

Share

 

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે આવેલ ગોપાલ નગર ખાતે ઘર ઉપર મુકેલ ધાબા પર ના ઘાસચારામાં અચાનક લાગવા પામી હતી ફાયર ટેન્ડર હોય ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામ ખાતે ગોપાલ નગર ના રણછોડભાઈ ભાઈ ખેંગારભાઈ ભરવાડ ના મકાનના ધાબા ઉપર માટે પશુઓના ખાવા માટેના ઘાસચારો ધાબા પર મૂકવામાં આવ્યો હતો જે આજરોજ બપોરના સુમારે અચાનક આ ઘાસચારા માં આગ લાગી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક રહીશોએ પોતાના વાસણમાં પાણી ભરી ભરીને આગને ઓલવી નાખવા માટે નાખવાનું શરૂઆત કરી ચૂક્યા હતા ત્યારબાદ આ ઘટનાની જાણ થતા ડી પીએમ સીના તાત્કાલિક દોડી જઈને આગને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી

Advertisement

Share

Related posts

સુરતના કપલેથા ગામમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરાઇ

ProudOfGujarat

ભરૂચ ના રતનતળાવ માંથી કાચબાચોરી ની શંકા એ એક યુવાન ને સ્થાનિકો એ ઝડપી પાડી પોલીસ ના હવાલે કર્યો હતો.

ProudOfGujarat

પર્યાવરણ પ્રત્યે ખતરા સમાન બનેલા ઉદ્યોગો સામે ભરૂચ કોંગ્રેસના ધરણા, પોલીસે આગેવાનોની કરી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!