Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ શહેરના સથવારા નવાપરા વિસ્તારમાં દાઝી ગયેલ આઘેડ નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું ન્યુઝ વિરમગામ

Share

 

વિરમગામ શહેરના સથવારા ના નવાપરા વિસ્તારમાં રહેતા કનુભાઇ દયારામ ચૌહાણ ઉ.વ 45 રહે.વિરમગામ નાઓ ગત રોજ સાંજે પોતાના ઘરે કેરોસીન છાંટીને આગ લાગતાં દાઝી ગયેલ આઘેડ ને પ્રાથમિક સારવાર માટે વિરમગામ શહેરના ગાંઘી હોસ્પીટલમા ખસેડાયા હતા જ્યારે વઘુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જ્યા આજરોજ સીવીલ હોસ્પીટલમાં આઘેડ ને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે વિરમગામ ટાઉન પોલીસ અકસ્માત ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાં ટેમ્પોની અડફેટે યુવાન નું મોત.

ProudOfGujarat

કરજણ ગામની સીમમાં જુગારા રમતા ૫ આરોપીઓ ઝડપાયા..

ProudOfGujarat

વડોદરા : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના સ્થાપના દિન નિમિત્તે પૌરાણિક હસ્તપ્રતોનું પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!