Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ શહેરના સથવારા નવાપરા વિસ્તારમાં દાઝી ગયેલ આઘેડ નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું ન્યુઝ વિરમગામ

Share

 

વિરમગામ શહેરના સથવારા ના નવાપરા વિસ્તારમાં રહેતા કનુભાઇ દયારામ ચૌહાણ ઉ.વ 45 રહે.વિરમગામ નાઓ ગત રોજ સાંજે પોતાના ઘરે કેરોસીન છાંટીને આગ લાગતાં દાઝી ગયેલ આઘેડ ને પ્રાથમિક સારવાર માટે વિરમગામ શહેરના ગાંઘી હોસ્પીટલમા ખસેડાયા હતા જ્યારે વઘુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જ્યા આજરોજ સીવીલ હોસ્પીટલમાં આઘેડ ને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે વિરમગામ ટાઉન પોલીસ અકસ્માત ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડીના છાલીયા તળાવે શિતળા સાતમનો મેળો ભરાતા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

ProudOfGujarat

એમ.પી.શાહ મેડીકલ કોલેજની ખુશી દેસાઈએ પદવીદાન સમારોહમાં 8 ગોલ્ડ મેડલ મેળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!