Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં “ભૂખ્યાને ભોજન” નિઃશુલ્ક સેવાનો લાભ લેતા જરૂરિયાતમંદો.

Share

અંકલેશ્વર શહેરમાં તા. 7/12/2018ના રોજથી ભૂખ્યાને ભોજનના પ્રોજેક્ટથી ભૂખ્યા લોકોને નિ:શુલ્ક ભોજન આપવાની સેવા પ્રીત મ્યુઝિક તેમજ ગુજરાતનું ભાવિ અખબાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ સહયોગ મળેલ છે.

આ પ્રસંગે અંકલેશ્વર ખાતેના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, કામદાર સમાજના આગેવાન ડી.સી.સોલંકી, અતુલ મુલાણી, રફીક મોગલ, ભાવસિંગ વસાવા, માંગીલાલ રાવલ તેમજ મીડિયાના મિત્રો સાથે મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત : મોડાસાની યુવતીના શંકાસ્પદ મોતના મામલે સ્થાનિકો દ્વારા યુવતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનાનો મુખ્યમંત્રીનાં હસ્તે ઇ શુભારંભ થતા માછીમાર સમાજે બોટો લઇ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

ઉમરપાડા ત્રણ રસ્તા ખાતે બિરસા મુંડા સરકારનું નામકરણ કરી ટ્રાયબલ સબ પ્લાનની ગ્રાન્ટમાંથી જનનાયક બિરસા મુંડાની પ્રતિમા ફાળવી આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!