Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની પ્રસાદ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાંવતા તસ્કરો

Share

ભરૂચ નજીક ઝાડેશ્વર રોડ પર આયનોક્ષ સીનેમા સામે આવેલ પ્રસાદ સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદી નાં દાગીના અને રોકડા નાંણાની ચોરી કરી હતી.આ બનાવ ની વિગત જોતા પ્રસાદ સોસાયટી ના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી મકાનનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી તીજોરી તોડી સોનાનું મંગળસુત્ર, ત્રણ સોનાની ચેન, સોનાનુ બ્રેસલેટ અને  સોનાની વિટી નંગ-૪ તેમજ ચાંદીનાં ઘરેણા,ગ્લાસ,બાજટ,ડબ્બી,કળશ, કંકાવટી તેમજ રોકડા રૂપિયા-૫૦૦૦ મળી કુલ ૧,૮૭,૦૦૦ ની મત્તા ની ચોરી કરી હતી.આ બનાવની તપાસ ‘સી’ ડિવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પ્લાયના બોકસમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

૧૯ વર્ષ થી નાસતા ફરતાં આરોપી ને ભરૂચ પેરોલફ્લૉ સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો …..

ProudOfGujarat

લીંબડીમાં તંત્ર દ્વારા લારીઓ હટાવતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!