Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-આખરે અસ્તિત્વ ગુમાવી બેઠી માં નર્મદા-શુ પાણી વગર ની નેતાગીરી જવાબદાર..!!જાણો ક્યાં નદીમાં વાહનો ફરતા થયા…

Share

 

પાવન સિલીલા માં નર્મદા નદીને ક્યારેય પગપાળા પાર કરી શકાતી નથી પરંતુ સરકારના અને પાણી વગર ના સ્થાનિક નેતાગઓના પાપે આજે ભરૂચ માં નર્મદા નદી ચાલતા પાર કરી શકાય તેવી સ્થિતિનું સર્જન થયું છે.નદીમાં ઇતિહાસ મા પ્રથમ વખત બાઇક.બળદ ગાડુ. સાયકલ. ટ્રેકટર.રીક્ષા અને પગપાળા નદી પસાર કરતા ગ્રામજનોના આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.જુના તવરા ગામ ના ૨૨૦૦ થી વધુ લોકો પશુપાલન અને ખેતી માટે મગરોના ભય વચ્ચે જીવન જોખમે નદી પાર કરી સામે પાર અવર જવર કરી રહ્યા છે.

Advertisement

નદીના અસ્તિત્વને કોણ બચાવશે તે બાબત હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.અનેક આંદોલનો થયા બાદ પણ હાલમાં પરિણામ દેખાતું નથી.તો બીજી તરફ નજીક ના સમયમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે માં નર્મદા ક્યાંક રાજકીય મુદ્દો તો નહીં બની રહે ને….???


Share

Related posts

ઝઘડિયાના ખરચી ગામે ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતે ઝઘડો કરી માર માર્યો.

ProudOfGujarat

ભરૂચ : મહંમદપુરા ખાતે આવેલ શેઠ કોમ્પ્લેક્ષમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો.

ProudOfGujarat

ઝઘડિયાના સારસા ગામે દિપડાએ વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!