Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-આખરે અસ્તિત્વ ગુમાવી બેઠી માં નર્મદા-શુ પાણી વગર ની નેતાગીરી જવાબદાર..!!જાણો ક્યાં નદીમાં વાહનો ફરતા થયા…

Share

 

પાવન સિલીલા માં નર્મદા નદીને ક્યારેય પગપાળા પાર કરી શકાતી નથી પરંતુ સરકારના અને પાણી વગર ના સ્થાનિક નેતાગઓના પાપે આજે ભરૂચ માં નર્મદા નદી ચાલતા પાર કરી શકાય તેવી સ્થિતિનું સર્જન થયું છે.નદીમાં ઇતિહાસ મા પ્રથમ વખત બાઇક.બળદ ગાડુ. સાયકલ. ટ્રેકટર.રીક્ષા અને પગપાળા નદી પસાર કરતા ગ્રામજનોના આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.જુના તવરા ગામ ના ૨૨૦૦ થી વધુ લોકો પશુપાલન અને ખેતી માટે મગરોના ભય વચ્ચે જીવન જોખમે નદી પાર કરી સામે પાર અવર જવર કરી રહ્યા છે.

Advertisement

નદીના અસ્તિત્વને કોણ બચાવશે તે બાબત હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.અનેક આંદોલનો થયા બાદ પણ હાલમાં પરિણામ દેખાતું નથી.તો બીજી તરફ નજીક ના સમયમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે માં નર્મદા ક્યાંક રાજકીય મુદ્દો તો નહીં બની રહે ને….???


Share

Related posts

ભરૂચ : નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીઓ લંબાતા ભરૂચ જીલ્લામાં મિશ્ર પ્રત્યાધાતો.

ProudOfGujarat

ભરૂચ ના કસક વિસ્તારમાં રહેતા મકસુદ ભાઈ કારા ની અનોખી સમાજ સેવા સામે આવી છે.જે આજે સામાન્ય લોકો વચ્ચે પ્રશંશાનું કેન્દ્ર બની છે..અને તમે પણ આ અહેવાલ જોયા તેઓના આ કાર્ય ને બિરદાવી દેશો..તો આવો જાણીએ મકસુદ ભાઈ કારા ની આ અનોખી સમાજ સેવા ને આજે લોકો માટે આશીર્વાદ રૂપી બનાવ તરફ જઇ રહી છે……

ProudOfGujarat

ભરૂચ : ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!