Proud of Gujarat
GujaratFeatured

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આતંકવાદી ઘટના અંગે આવેદનપત્ર પાઠવાયું…

Share

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવીને પુલવામા જિલ્લાના અવંતિકાપુર ગામમાં CRPFના જવાનો ઉપર થયેલ હુમલાને વખોડી નાખ્યો હતો સાથે આ બનાવ અંગે પાકિસ્તાની જૈસ-એ-મોહમ્મદ દ્વારા આ હુમલો કરાતા પાકિસ્તાને પણ વખોડવામાં આવ્યું હતું. ઘટનામાં 44 જેટલા જવાનો શહીદ થયા આવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આ બનાવ અંગે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી આવેદન પત્ર સંસ્થાના મહામંત્રી સેજલ દેસાઈની આગેવાનીમાં પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાનાં દશાડા પાટડીની આરોગ્ય વિભાગનાં આર.ડી.ડી અમદાવાદએ મુલાકાત લીધી.

ProudOfGujarat

હાંસોટ ખાતે NCT ની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પ્રદુષિત પાણીથી વ્યાપક નુકસાન.

ProudOfGujarat

ગુજરાત પોલીસ વિભાગમાં 55 પી.આઈ ઓની સાગમટે બદલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!