Proud of Gujarat
GujaratFeatured

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આતંકવાદી ઘટના અંગે આવેદનપત્ર પાઠવાયું…

Share

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવીને પુલવામા જિલ્લાના અવંતિકાપુર ગામમાં CRPFના જવાનો ઉપર થયેલ હુમલાને વખોડી નાખ્યો હતો સાથે આ બનાવ અંગે પાકિસ્તાની જૈસ-એ-મોહમ્મદ દ્વારા આ હુમલો કરાતા પાકિસ્તાને પણ વખોડવામાં આવ્યું હતું. ઘટનામાં 44 જેટલા જવાનો શહીદ થયા આવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આ બનાવ અંગે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી આવેદન પત્ર સંસ્થાના મહામંત્રી સેજલ દેસાઈની આગેવાનીમાં પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ શ્રવણ ચોકડીથી શેરપુરા માર્ગ પર રોંગ સાઇડ આવતા વાહનોની ભરમાર અકસ્માતને આંમત્રણ આપી રહી છે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 31 જુલાઈએ રેડ એલર્ટ: અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર હાઈ એલર્ટ, તમામ શાળાઓમાં રજા જાહેર  :   NDRF-SDRFની ટીમો તૈનાત, 26 રેસ્ક્યૂ બોટ, 400થી વધુ સ્વયંસેવકો સજ્જ; નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ

ProudOfGujarat

अक्षय कुमार ने एक्सेल एंटरटेनमेंट की “गोल्ड” के टीज़र के साथ गोल्डन जीत को फिर से किया जीवत!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!