Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર પંથકમાં વિકાસના કામોનું ખાતમુર્હત કરાયું …

Share

અંકલેશ્વરના ચૌટાનાકા થી જતા નોબારીયા સ્કૃલના રસ્તા પાસે વરસાદીકાસના અને વિકાસના કામોનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ તેમજ વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વર્ષો જૂની ખુલી ગટરોની સમસ્યાને ધ્યાનમાં લઈ ૧૨ લાખ ઉપરાંતની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.આ કામનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર આજ સાંજથી બંધ.

ProudOfGujarat

સુરત : આપ નેતા ઇશુદાન ગઢવીનો હુંકાર, કહ્યું તમારામાં તાકાત હોય એટલા કેસ કરવાની તૈયારી રાખજો, હું પ્રજા માટે જાન આપવા તૈયાર છું..!

ProudOfGujarat

કરજણના દેથાણ ગામે સ્મૃતિ સ્મારક ધામ ખાતે તા.30 ના રોજ “પ્રથમ નિર્વાણદિન મંગળ મહોત્સવ” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!