Proud of Gujarat
FeaturedGujarat

દર્દી બીમારીના કારણે મૃત્યુ પામ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રખાયો ?

Share

ભરૂચ નગરની સિવિલ હોસ્પિટલમાં વારંવાર બેદરકારીના કિસ્સાઓ જણાય રહ્યા છે.ત્યારે તાજેતરમાં એક વિચિત્ર બનાવ બન્યો હોવાની ચર્ચા છે.ચર્ચા એવી છે કે જેમાં દર્દીનું કોઈક કારણોસર અથવા તો કોઈ રોગોના કારણે મોત નીપજ્યું હતું તેમ છતાં તેના મૃત્યુ બાદ પણ સિવિલ હોસ્પિટલના કર્તા-હર્તાઓ લાશ પરથી ઓક્સિજનનો માસ્ક ખસેડવાની તસ્દી લીધી ન હતી.કહેવાય છે કે આવા બેદરકારી ભર્યા વહીવટના પગલે સિવિલ હોસ્પિટલ ભરૂચ વારેવારે બદનામ થાય છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર GIDC નાં બંધમકાના માંથી તસ્કરો હાથ ફેરો કરી ગયાં…

ProudOfGujarat

મુંબઇના USA ના કોન્સ્યુલ જનરલ માઇક હેન્કી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત.

ProudOfGujarat

પત્નીના નામે પતિઓ દ્વારા થતો કારભાર અને તેથી થતો ભ્રષ્ટાચાર જાણો ક્યાં અને કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!