Proud of Gujarat
FeaturedGujarat

દર્દી બીમારીના કારણે મૃત્યુ પામ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રખાયો ?

Share

ભરૂચ નગરની સિવિલ હોસ્પિટલમાં વારંવાર બેદરકારીના કિસ્સાઓ જણાય રહ્યા છે.ત્યારે તાજેતરમાં એક વિચિત્ર બનાવ બન્યો હોવાની ચર્ચા છે.ચર્ચા એવી છે કે જેમાં દર્દીનું કોઈક કારણોસર અથવા તો કોઈ રોગોના કારણે મોત નીપજ્યું હતું તેમ છતાં તેના મૃત્યુ બાદ પણ સિવિલ હોસ્પિટલના કર્તા-હર્તાઓ લાશ પરથી ઓક્સિજનનો માસ્ક ખસેડવાની તસ્દી લીધી ન હતી.કહેવાય છે કે આવા બેદરકારી ભર્યા વહીવટના પગલે સિવિલ હોસ્પિટલ ભરૂચ વારેવારે બદનામ થાય છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લૂંટ વીથ ખૂન કેસના પેરોલ રજામાંથી છુટી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી નીકળેલ હાલતમાં પકડી પાડતી લીંબડી પોલીસ.

ProudOfGujarat

ઝઘડીયા : કોરોના સંક્રમણને લઇને રાજપારડીનાં બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી…

ProudOfGujarat

અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદે પેઇન્ટિંગ તૈયાર કરી વેચી 1.45 લાખમાં, અને કોવિડનાં દર્દીઓ માટે શરૂ કરી મદદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!