Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર પંથકમાં વિકાસના કામોનું ખાતમુર્હત કરાયું …

Share

અંકલેશ્વરના ચૌટાનાકા થી જતા નોબારીયા સ્કૃલના રસ્તા પાસે વરસાદીકાસના અને વિકાસના કામોનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ તેમજ વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વર્ષો જૂની ખુલી ગટરોની સમસ્યાને ધ્યાનમાં લઈ ૧૨ લાખ ઉપરાંતની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.આ કામનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે AMC એ 8 કરોડના ખર્ચે 50 થી વધુ કુંડ બનાવ્યા.

ProudOfGujarat

ઉમરપાડાના જોડવાણ ગામના નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ બે વિદ્યાર્થીના માતા-પિતાને ₹૫૦,૦૦૦ નો સહાય ચેક અર્પણ કરાયો.

ProudOfGujarat

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ, પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવ્યાની આશંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!