Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર પંથકમાં વિકાસના કામોનું ખાતમુર્હત કરાયું …

Share

અંકલેશ્વરના ચૌટાનાકા થી જતા નોબારીયા સ્કૃલના રસ્તા પાસે વરસાદીકાસના અને વિકાસના કામોનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ તેમજ વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વર્ષો જૂની ખુલી ગટરોની સમસ્યાને ધ્યાનમાં લઈ ૧૨ લાખ ઉપરાંતની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.આ કામનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

ગેબિયન વોલ અંગેનો અભિપ્રાય ને જીલ્લા કલેકટરે રદ કર્યો છતાં વિવાદ યથાવત

ProudOfGujarat

ભરૂચનાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દીવસની ઉજવણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાએ વિઝીટ કરી તલસ્પર્શી નિરિક્ષણ કર્યું

ProudOfGujarat

વડોદરામાં સોની પરિવારે ગણેશપંડાલમાં “નો સિંગલ યુઝ પ્લાસ્ટિક” ની થીમ પર ડેકોરેશન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!