Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ભરૂચી નાકા પાસે મંદિર તોડવા બાબતે કોન્ટ્રાક્ટર અને મંદિરના ભક્તો વચ્ચે બોલાચાલી…

Share

આજરોજ 12-3-2019 ના રોજ અંકલેશ્વર શહેર ભરુચી નાકા વિસ્તારમાં આવેલ ખુલ્લી ગટરનું કામ ચાલી રહ્યું હતું માટે કોન્ટ્રાક્ટટરે ત્યાં મેલડી માતાનું મંદિરની સેવા આપનાર દરિયાબેન વસાવાને કહેવામાં આવ્યું હતું કે ધુળેટી સુધી આ મંદિર તેમજ મંદિરનો સામાન હટાવી દેજો નહિ તો બીજા દિવસે જે.સી.બી થી તોડી નાખવામાં આવશે આની જાણ પ્રતિક કાયસ્થને થતા શરીફ કાનૂગા,કેયુર રાણા,ડોડીયા દેવેન્દ્રસિંહ સ્થળ પર દોડી જઇ કોન્ટ્રાક્ટરને આડે હાથે લીધો હતો અને કહેવામાં આવ્યું હતું કે લોકોની ધાર્મિક લાગણી સાથે છેડા કરશો તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં જૂના વાહનોની લે-વેંચ કરતાં 63 લોકો સામે કાર્યવાહી કરાઇ

ProudOfGujarat

સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધામાં ખેડા જિલ્લાની દીકરી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી

ProudOfGujarat

ભરૂચ : લાભ પાંચમનાં પવિત્ર દિવસે વેપારીઓએ પૂજા કરી ધંધા રોજગારની શરૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!