Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ભરૂચી નાકા પાસે મંદિર તોડવા બાબતે કોન્ટ્રાક્ટર અને મંદિરના ભક્તો વચ્ચે બોલાચાલી…

Share

આજરોજ 12-3-2019 ના રોજ અંકલેશ્વર શહેર ભરુચી નાકા વિસ્તારમાં આવેલ ખુલ્લી ગટરનું કામ ચાલી રહ્યું હતું માટે કોન્ટ્રાક્ટટરે ત્યાં મેલડી માતાનું મંદિરની સેવા આપનાર દરિયાબેન વસાવાને કહેવામાં આવ્યું હતું કે ધુળેટી સુધી આ મંદિર તેમજ મંદિરનો સામાન હટાવી દેજો નહિ તો બીજા દિવસે જે.સી.બી થી તોડી નાખવામાં આવશે આની જાણ પ્રતિક કાયસ્થને થતા શરીફ કાનૂગા,કેયુર રાણા,ડોડીયા દેવેન્દ્રસિંહ સ્થળ પર દોડી જઇ કોન્ટ્રાક્ટરને આડે હાથે લીધો હતો અને કહેવામાં આવ્યું હતું કે લોકોની ધાર્મિક લાગણી સાથે છેડા કરશો તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

2023 માં યોજાનાર G-20 સંમેલનને લઈ ગુજરાતમાં તૈયારી તેજ, આ સ્થળો પર થઈ રહ્યા છે આયોજનો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા સબ જેલમાં મોબાઇલ અને દુરસંચાર સાધનો પર પ્રતિબંધ : કલમ 163 હેઠળ જાહેરનામું અમલમાં

ProudOfGujarat

ભરૂચ : શરદ પુનમની ઊજવણીને લઇને ફાટાતળાવ રાણા પંચ દ્વારા ‘માવા-ઘારી’ બનાવવાનો ધમધમાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!