Proud of Gujarat
FeaturedGujarat

ચકલી દિવસ અગાવ ભરૂચની ચકલી વિશેની વાતો જાણો?

Share

દિનેશ અડવાણી

આવનાર દિવસોમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.તારીખ ૨૦મી માર્ચનો દિવસ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે.ત્યારે ભરૂચ પંથકમાં ચકલી એટલે કે પંખીઓનું કેટલું મહત્વ હતું તે અંગેની રસપ્રત વિગતો જોતા ભરૂચ નગર મધ્યે કબૂતર ખાના નામનો પ્રસિદ્ધ વિસ્તાર છે જ્યાં કબુતરની સાથે-સાથે મોટા પ્રમાણમાં ચકલીઓ પણ ચણ ખાવા આવતી હતી.કેટલેક અંશે આજે પણ વત્તા-ઓછા અંશે આ પ્રથા ચાલુ છે.ત્યારે ભરૂચ નગરના પૌરાણિક ઇતિહાસ મુજબ કેટલાક ચાર રસ્તા અને ફૂરજાના વેપારીઓ ચકલીઓ માટે કે પંખીઓ માટે ચણ મફતમાં આપતા હતા.આવો ભરૂચ પંથકમાં અદભુત ચકલી તેથી પંખી પ્રેમનો ઇતિહાસ હતો.હજી આજે પણ ઉનાળાના દિવસોમાં ખુબ મોટી સંખ્યામાં ચકલી અને પંખીઓ માટે ભરૂચના લોકો કાળઝાળ ગરમીમાં ઘરના આંગળે પાણીના કુંડા મૂકે છે.

Advertisement


Share

Related posts

વાહ વાહી લૂંટવા નો પોલીસ તંત્ર માં ખેલ…? ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની કામગીરી સામે કોર્ટ માં ઉઠ્યા સવાલ,?ટંકારીયા અને કંબોલી ચોરી પ્રકરણ માં મુદ્દામાલ ના ભાવો અલગ અલગ બતાડ્યો હોવાની ચર્ચા

ProudOfGujarat

વાંકલ એન.ડી.દેસાઈ હાઇસ્કુલના ચાર વિધાર્થીઓની રમતગમત ક્ષેત્રે રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા.

ProudOfGujarat

મહારાષ્ટ્ર ના પુણેમાં આવેલ ભીમા કોરેગાંવ ખાતે SC/ST/OBC પર થયેલ અસર હિંસક હુમલાના વિરોઘ માં આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!