Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરમાં જાગૃત યુવાનો દ્વારા ઉનાળાના ને લઈને ઠંડા પાણીના પરબની ફ્રી સેવાનું આયોજન કરવામાં આવ્યું….

Share

દિનેશભાઇ અડવાણી

હાલ ભરૂચ તથા અંકલેશ્વર પંથકમાં સરેરાશ ૪૧ ડિગ્રી જેટલું તાપમાન નોંધાય રહ્યું છે.આવી કાળઝાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રકારના ફળો,ઠંડાપીણા નો ઉપયોગ કરતા હોય છે ત્યારે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરતો એક પ્રસંગ અંકલેશ્વર ખાતે બન્યો હતો.આવી કાળઝાળ ગરમીથી રાહદારીઓને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી અંકલેશ્વરના અમુક જાગૃત યુવાનો દ્વારા મુસાફરો માટે અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તાર પાસે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવ્યા છે.જેમાં તમામ અમીર-ગરીબ મુસાફરો ગરમીના માહોલમાં ઠંડું પાણી મળી રહે બસ તે જ હેતુથી અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આ પાણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

ગારદા – મોટાજાંબુડા વચ્ચેથી પસાર થતી મોહન નદીનો ચેક ડેમ ઓવરફ્લો

ProudOfGujarat

ભરૂચનાં સેવાશ્રમ રોડ પર બે રીક્ષા ભરીને આવેલા તસ્કરો કપડાંની દુકાનમાં ચોરી કરી ફરાર થયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટે આશીર્વાદ સમાન 108 ની કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!