Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાછળ રેલવે ફાટક પાસે કચરામાં ભીષણ આગ લાગી…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ રેલ્વે સ્ટેશનની બાજુમાં પડેલા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી.આગ લાગવાના કારણસર રેલવે પણ એક્શનમાં આવી ગયું હતું અને થોડાક સમય માટે લોકોનું ટોળું પણ રેલવે ટ્રેક પાસે આવી ગયું હતું અને ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી.આગ કોઈ ભંગારીયાએ લગાવી હોય તેવું જાણવા મળ્યું હતું.હાલા આગ કાબુમાં હોવાથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અવર-જવર રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

સેવા એજ પરમો ધર્મ: મહામારીમાં સિવિલ હોસ્પિટલની નિસ્વાર્થ સેવાભાવના પ્રતિબિંબ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામે હાંસોટ પોલીસે રેડ કરીને 20 હજારનાં દારૂ સાથે દંપતીને ઝડપી લીધા હતા.

ProudOfGujarat

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું : કાંઠા વિસ્તારો હાઈ એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!