Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાછળ રેલવે ફાટક પાસે કચરામાં ભીષણ આગ લાગી…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ રેલ્વે સ્ટેશનની બાજુમાં પડેલા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી.આગ લાગવાના કારણસર રેલવે પણ એક્શનમાં આવી ગયું હતું અને થોડાક સમય માટે લોકોનું ટોળું પણ રેલવે ટ્રેક પાસે આવી ગયું હતું અને ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી.આગ કોઈ ભંગારીયાએ લગાવી હોય તેવું જાણવા મળ્યું હતું.હાલા આગ કાબુમાં હોવાથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અવર-જવર રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

ડાકોરમાં ફરી વિવાદ : નીજ મંદિરની ગરીમાનો ભંગ થતો હોવાનો કરાયો દાવો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ ના શુકલતીર્થ ગામ ખાતે કુમાર કન્યા શાળા ના વિદ્યાર્થીઓ ને ઉતરાણ પર્વ નિમિત્તે પતંગ દોરી નું વિતરણ કરાયું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!