Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાછળ રેલવે ફાટક પાસે કચરામાં ભીષણ આગ લાગી…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ રેલ્વે સ્ટેશનની બાજુમાં પડેલા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી.આગ લાગવાના કારણસર રેલવે પણ એક્શનમાં આવી ગયું હતું અને થોડાક સમય માટે લોકોનું ટોળું પણ રેલવે ટ્રેક પાસે આવી ગયું હતું અને ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી.આગ કોઈ ભંગારીયાએ લગાવી હોય તેવું જાણવા મળ્યું હતું.હાલા આગ કાબુમાં હોવાથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અવર-જવર રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

આજરોજ દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલ ATG ટાયર કંપનીમાં કામ કરતા કામદારોને લોક ડાઉનનાં સમયનો પગાર ના મળતા રોડ પ્લાન્ટ બંધ કરીને રોડ પર ઉતર્યા હતા .

ProudOfGujarat

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આર.સી.સી રોડ અને પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

કપડવંજ તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં નવાબોભા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!