Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાછળ રેલવે ફાટક પાસે કચરામાં ભીષણ આગ લાગી…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ રેલ્વે સ્ટેશનની બાજુમાં પડેલા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી.આગ લાગવાના કારણસર રેલવે પણ એક્શનમાં આવી ગયું હતું અને થોડાક સમય માટે લોકોનું ટોળું પણ રેલવે ટ્રેક પાસે આવી ગયું હતું અને ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી.આગ કોઈ ભંગારીયાએ લગાવી હોય તેવું જાણવા મળ્યું હતું.હાલા આગ કાબુમાં હોવાથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અવર-જવર રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

ભરૂચની નર્મદા ચોકડી પર વાહન ચાલકોને પોલીસ દ્વારા થતા દંડ બાબતે ટ્રાફિક પોલીસમાં કરણી સેનાની રજુઆત…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા કરા સાથે વરસાદ પડયો.

ProudOfGujarat

શહેરા તાલુકાના લાભી ગામે સિંચાઇ તળાવ પાસે આવેલા રોડ પાસે રેલિંગના અભાવે અકસ્માતની દહેશત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!